ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝ તેંડુલકર-એન્ડરસન ટ્રોફીના નામે રમાશે

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝ તેંડુલકર-એન્ડરસન ટ્રોફીના નામે રમાશે

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝ તેંડુલકર-એન્ડરસન ટ્રોફીના નામે રમાશે

Blog Article

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની સીરિઝનો 20 જૂનથી ઇંગ્લેન્ડમાં પ્રારંભ થઈ રહ્યો છે. આ સીરિઝ સાથે બંને દેશો વચ્ચેની રમાનારી આગામી તમામ ટુર્નામેન્ટ બંને દેશના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને જેમ્સ એન્ડરસનના નામે રમાશે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે પહોંચી છે

Report this page